ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

રતુભાઈ અદાણી
મોહોબતખાન
કનૈયાલાલ મુનશી
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

દયાશંકર દવે
રતુભાઈ અદાણી
શામળદાસ ગાંધી
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP