ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? આર.એસ. વિષ્ટ એસ.આર.રાવ દયારામ સાહની રખાલદાસ બેનર્જી આર.એસ. વિષ્ટ એસ.આર.રાવ દયારામ સાહની રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અકબર અલાઉદ્દીન ખીલજી અહમદશાહ મહંમદ ઘોરી અકબર અલાઉદ્દીન ખીલજી અહમદશાહ મહંમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ? ગાંધીજીના બાળપણને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP