ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ? પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા કે.જી. બાલકૃષ્ણન એસ.સી. ઝમીર પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા કે.જી. બાલકૃષ્ણન એસ.સી. ઝમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? ઉપરિક આયુક્ત દ્રાંગકિ મહત્તર ઉપરિક આયુક્ત દ્રાંગકિ મહત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - ચાંપાનેર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? મોતીભાઈ અમીન છોટુભાઈ પુરાણી કીકુભાઈ નાયક અંબુભાઈ પુરાણી મોતીભાઈ અમીન છોટુભાઈ પુરાણી કીકુભાઈ નાયક અંબુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP