ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? અંધશ્રદ્ધા ગરબડ પાખંડ ગોટાળો અંધશ્રદ્ધા ગરબડ પાખંડ ગોટાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. નાનક રૈદાસ કબીર દાદુ દયાળ નાનક રૈદાસ કબીર દાદુ દયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાંનું શું ગુજરાતની એક લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે ? ભવાઈ જાત્રા કાલેબેલિયા ગરબા ભવાઈ જાત્રા કાલેબેલિયા ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુજરાતનો નાથ ગુણવંત ગુજરાતી ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુજરાતનો નાથ ગુણવંત ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP