ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? અંધશ્રદ્ધા ગરબડ ગોટાળો પાખંડ અંધશ્રદ્ધા ગરબડ ગોટાળો પાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂર્યોપનિષદ' ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય કલાપી બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? અંબાલાલ દેસાઈ કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP