ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

કરસનદાસ માણેક
દલસુખભાઈ માલવિયા
વજુ કોટક
નરહિર પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
રમેશ પારેખ
રાવજી પટેલ
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

પ્રેમજી પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
પ્રસાદ બ્રહ્મભટ્ટ
કૃષ્ણલાલ શ્રીઘરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP