ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

ના બોલ્યામાં નવ ગુણ
પાકા ઘડે કાંઠા ન ચડે
દુનિયાનો છેડો ઘર
સબ કા માલીક એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP