ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીને સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત થયો હતો ? 1929 1927 1930 1928 1929 1927 1930 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલકથા નિબંધ આત્મકથા નવલિકા નવલકથા નિબંધ આત્મકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોશી સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાલીતાણા પાટણ ભરૂચ કપડવંજ પાલીતાણા પાટણ ભરૂચ કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP