ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

ઉમાશંકર જોષી
મણિશંકર ભટ્ટ
મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

શામલ ભદ્ર
આચાર્ય હેમચંદ્ર
ઉમાશંકર જોષી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP