ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો.

શરતવાચક
પર્યાયવાચક
દેષ્ટાંતવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ
ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ
ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ
ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP