ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો.

દેષ્ટાંતવાચક
પર્યાયવાચક
પરિણામવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ?

પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ
મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ
બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ
મંદિરોમાં થતી પૂજા ભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP