ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? લીલાવતી સુશિલા નર્મદાગૌરી મંગલા લીલાવતી સુશિલા નર્મદાગૌરી મંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? મીઠુબહેન પિટીટ પૂર્ણિમાબેન પકવાસા સી.એન. શાહ ઇન્દુમતીબહેન શેઠ મીઠુબહેન પિટીટ પૂર્ણિમાબેન પકવાસા સી.એન. શાહ ઇન્દુમતીબહેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1922 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1922 ઈ.સ. 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પર્ણદત્ત પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પર્ણદત્ત પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP