ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? મંગલા લીલાવતી નર્મદાગૌરી સુશિલા મંગલા લીલાવતી નર્મદાગૌરી સુશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :a. તોરલની સમાધિb. અમરબાઈની સમાધિc. સીતા માતાની સમાધિd. મોંઘીબાની સમાધિi. પરબ વાવડીii. શિહોરiii. અંજારiv. પીપાવાવ b-i, a-ii, d-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv c-i, a-ii, d-iii, b-iv b-i, d-ii, a-iii, c-iv b-i, a-ii, d-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv c-i, a-ii, d-iii, b-iv b-i, d-ii, a-iii, c-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? ભીમદેવ સિધ્ધરાજ કર્ણદેવ મૂળરાજ ભીમદેવ સિધ્ધરાજ કર્ણદેવ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો ? અકબર મુરદબક્ષ દારા - શુકોહ શાહજહાં અકબર મુરદબક્ષ દારા - શુકોહ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1953 1963 1951 1957 1953 1963 1951 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? અનસુયાબેન શંકરલાલ બેંકર ઇન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ઇન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP