ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના કયારે કરી ? 1934 1930 1932 1928 1934 1930 1932 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર સાંકળચંદ પટેલ ચુનીલાલ આશારામ ભાવસાર જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર સાંકળચંદ પટેલ ચુનીલાલ આશારામ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? રૂદ્રદમન સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત રૂદ્રદમન સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? ચામુડરાજ દુર્લભરાજ કુમારપાળ કર્ણદેવ ચામુડરાજ દુર્લભરાજ કુમારપાળ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP