ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

કૃષ્ણકુમારસિંહજી
તખ્તસિંહજી
ભાવસિંહજી- II
ભાવસિંહજી- I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ
રાજકુમાર કોલેજ-જામનગર
શામળદાસ કોલેજ-ભાવનગર
એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

ગુરુવાર
સોમવાર
રવિવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP