ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ?

પ્રીતિસેન ગુપ્તા
તારાબહેન મોડક
ધીરુબહેન પટેલ
શરીફા વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

સિદ્ધરાજ જયસિંહે
પતંજલિએ
મહર્ષિ કપિલે
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP