ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ?

શરીફા વીજળીવાળા
તારાબહેન મોડક
પ્રીતિસેન ગુપ્તા
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

દિગીશ મહેતા
કૃષ્ણલાલ શ્રીધરાણી
ગૌરીશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ?

ઝવેરચંદ મેઘાણી
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલન શૈલી
ગિજુભાઈ - બાળ સાહિત્ય
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

મરણ પ્રસંગે
લગ્ન પ્રસંગે
જન્મ પ્રસંગે
દિક્ષા પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP