ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

મણિલાલ દ્વિવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
બળવંત મહેતા
મહીપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
કોઈનો લાડકવાયો
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
અઢારસો સત્તાવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP