ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

બારડોલી સત્યાગ્રહનો
વીર વલ્લભભાઈ
બે ખુદાઈ ખિદમતગારો
જલિયાંવાલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

જયંતિ દલાલ
નગીનદાસ પારેખ
રમણલાલ શાહ
મણીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP