ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો. નાયક કે. કા. શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો. નાયક કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પટારા બનાવવાનો ઉદ્યોગ, ભાવનગરનો તો નાની પેટીઓ બનાવવાનો ઉદ્યોગ કયાં વિકાસ પામ્યો છે ? ગોંડલ મહુવા નારદીપુર જોધપુર ગોંડલ મહુવા નારદીપુર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? મૈત્રક વંશ સોલંકી વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ સોલંકી વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP