ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? કુમારપાળ દુર્લભરાજ ચામુડરાજ કર્ણદેવ કુમારપાળ દુર્લભરાજ ચામુડરાજ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1861-1862 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1860-1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ? મુન્દ્રા જખાઉ માંડવી કંડલા મુન્દ્રા જખાઉ માંડવી કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ? કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્દોર સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્દોર સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. બ્રહ્મદત્ત સિંહસેન દેવદત્ત ઉદયન બ્રહ્મદત્ત સિંહસેન દેવદત્ત ઉદયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP