ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ?

કાકા કાલેલકર
વલ્લભભાઈ પટેલ
મોરારજી દેસાઈ
નવિનચંદ્ર બારોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ?

ગિયાસુદ્દીન મહંમદશાહ
કુતુબુદ્દીન એહમદશાહ
મુઝફ્ફરશાહ પહેલો
નસીરુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

ભગતસિંહ
જામ રણજીતસિંહ
સયાજીરાવ-ત્રીજા
કૃષ્ણકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP