ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? દલપતરામ નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ દલપતરામ નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? સર ટી. માધવરાવ દાદાભાઈ નવરોજી દિવાનજી રણછોડજી મનુભાઈ મહેતા સર ટી. માધવરાવ દાદાભાઈ નવરોજી દિવાનજી રણછોડજી મનુભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છનો લિગ્નાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે ? ઉમિયા ખોખરા બરડો સતિયાદેવ ઉમિયા ખોખરા બરડો સતિયાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? આદિનાથ પાર્શ્વનાથ સંભવનાથ નેમિનાથ આદિનાથ પાર્શ્વનાથ સંભવનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP