ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?

સર ટી. માધવરાવ
દાદાભાઈ નવરોજી
દિવાનજી રણછોડજી
મનુભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.

15 ફેબ્રુઆરી, 1948
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1948
16 ઓગસ્ટ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP