ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાકાસાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા ? કાળીપરજ ગિરીજન ભૂમિજન રાનીપરજ કાળીપરજ ગિરીજન ભૂમિજન રાનીપરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? દિલ્હી દરવાજા લાલ દરવાજા માણેકબુરજ સરખેજ દિલ્હી દરવાજા લાલ દરવાજા માણેકબુરજ સરખેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? આનંધરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈમ્પિરિયલ બેન્ક ઓફ ઈન્ડિયાનું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂપાંતર કયારે થયું ? 1946 1935 1967 1955 1946 1935 1967 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર ગોપાલકૃષ્ણ ગોખલે મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP