ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાકાસાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા ? ગિરીજન રાનીપરજ ભૂમિજન કાળીપરજ ગિરીજન રાનીપરજ ભૂમિજન કાળીપરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય આપેલ પૈકી કોઇ નહી સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય આપેલ પૈકી કોઇ નહી સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા ડૉ. જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા ડૉ. જીવરાજ નારાયણ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? વિસલદેવ વાઘેલા કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? અમદાવાદ અમરેલી દિલ્હી સુરત અમદાવાદ અમરેલી દિલ્હી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP