કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.
આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન
તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.
તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ?

મામલતદાર
તલાટી
સરપંચ
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ?

જયારે જેવું આવી પડે તેવું કરવું
જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી
આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું
આપત્તિ સામેની પૂર્વ તૈયારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ
સ્થળાંતર કરવું.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

સ્થળાંતર કરવું.
ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું.
ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP