કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

સ્થળાંતર કરવું.
આપેલ પૈકી એક પણ નહીં
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિમાં પુનર્વસન શું છે ?

શાળા બનાવવી.
શાળાને શૈક્ષશિક સહકાર આપવો.
લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર
સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.
આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન
સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.
તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના પ્રકારો છે –

કુદરતી, માનવસર્જિત અને હવામાનલક્ષી
કુદરતી, રાજકીય અને પર્યાવરણલક્ષી
અકસ્માતો, કુદરતી અને જળ પ્રદૂષણ
કુદરતી, સ્વાસ્થ્ય સંબંધી અને પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ?

બધા જ વિકલ્પો
શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ
ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ
ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP