કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ?

જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ
દુકાળ, ભૂકંપ અને સુનામી
આગ, ભૂકંપ અને શહેરી પૂર
પૂર, સુનામી, મહામારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ?

અમદાવાદમાં
કચ્છ જિલ્લામાં
સૌરાષ્ટ્રમાં
ઉત્તર ગુજરાતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સતા (ઓથોરીટી) કોની છે ?

ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ)
દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ)
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ)
સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP