ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર ફર્નિચર ઉદ્યોગ - ઈડર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર ફર્નિચર ઉદ્યોગ - ઈડર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? બાબરીયાવાડ ગોહિલવાડ સોરઠ હાલાર બાબરીયાવાડ ગોહિલવાડ સોરઠ હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રુષેસ્વરના સમાધિ મંદિરો કયાં આવેલા છે ? મહેસાણા સાબરકાંઠા પાટણ ખેડા મહેસાણા સાબરકાંઠા પાટણ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો. હરસિદ્ધભાઈ દિવેટિયા નરસિંહરાવ દિવેટીયા પ્રો મગનભાઈ દેસાઈ ડૉ. ઉમાશંકર જોષી હરસિદ્ધભાઈ દિવેટિયા નરસિંહરાવ દિવેટીયા પ્રો મગનભાઈ દેસાઈ ડૉ. ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ? મોતીભાઇ અમીન રા ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ ફતેસિંહ ગાયકવાડ મોતીભાઇ અમીન રા ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ ફતેસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP