ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ?

પ્લિની
ઓરોકૂલ
સ્ટ્રેબો
ટોલેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

સર ચીનુભાઈ બેરોનેટ
શેઠ અંબાલાલ સારાભાઈ
બેરિસ્ટર જીવનલાલ દેસાઈ
ડાહ્યાભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી ગંગેશ્વરાનંદજી
સ્વામી આનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો.

નરસિંહભાઈ ભાવસાર
વલ્લભ કીકાણી
રમણીકલાલ દોશી
મધુભાઈ ગાવિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP