ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

ગાંધી આશ્રમ
કીર્તિ મંદિર
કોચરબ આશ્રમ
વેડછી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
ભીમદેવ પહેલો
સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP