ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 1,3,4
ફક્ત 1,2,3,4
ફક્ત 2,3,4
ફક્ત 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

પન્નાલાલ પટેલ
ક.મા. મુનશી
જ્યોતીન્દ્ર દવે
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

ઘનશ્યામ
હરિહર શુક્લ
ફ્રેન્ક વ્હાઈટ
ચંદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP