ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? નાથાલાલ દવે હરિકૃષ્ણ પાઠક સ્નેહી પરમાર બ.ક. ઠાકોર નાથાલાલ દવે હરિકૃષ્ણ પાઠક સ્નેહી પરમાર બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? ટિકિટ આગબોટ જાન માનવી ટિકિટ આગબોટ જાન માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીવલ્લભ'નું પાત્ર કયું છે ? શશિકલા મહાદેવી મૃણાલવતી રાણકદેવી શશિકલા મહાદેવી મૃણાલવતી રાણકદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? વિદાય માટેની અંતિમ વિદાય માટેની લગ્ન માટેની મિલન માટેની વિદાય માટેની અંતિમ વિદાય માટેની લગ્ન માટેની મિલન માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP