ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? સ્નેહી પરમાર હરિકૃષ્ણ પાઠક નાથાલાલ દવે બ.ક. ઠાકોર સ્નેહી પરમાર હરિકૃષ્ણ પાઠક નાથાલાલ દવે બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? વલસાડ નવસારી મુંબઈ સુરત વલસાડ નવસારી મુંબઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ કરતાલ એકતારો ઢોલક ભૂંગળ કરતાલ એકતારો ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? યુધિષ્ઠિર દુર્યોધન સહદેવ અર્જુન યુધિષ્ઠિર દુર્યોધન સહદેવ અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP