ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા ખલીલ આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા ખલીલ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? જયંત કોઠારી ફાધર વાલેસ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી ફાધર વાલેસ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી ગુણવંત શાહ રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણલાલ વ. દેસાઈ નંદશંકર તુળજાશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ નંદશંકર તુળજાશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP