ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

કરસનદાસ માણેક
જોસેફ મેકવાન
ઉમાશંકર જોશી
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - બ. ક. ઠાકોર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

સિતાંશુ યશશ્ચંદ્ર
રાજચંદ્ર શુક્લ
આદિલ મન્સૂરી
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP