ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

કરસનદાસ માણેક
જોસેફ મેકવાન
નિરંજન ત્રિવેદી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

સ્વામી આનંદ
મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

મંગળપ્રભાત
અનાસક્તિયોગ
ખરી કેળવણી
વર્મ મંથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP