ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? નિરંજન ત્રિવેદી જોસેફ મેકવાન ઉમાશંકર જોશી કરસનદાસ માણેક નિરંજન ત્રિવેદી જોસેફ મેકવાન ઉમાશંકર જોશી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? કરણઘેલો સરસ્વતીચંદ્ર ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી કરણઘેલો સરસ્વતીચંદ્ર ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર સંજુવાળાનો જન્મ કયાં થયો હતો ? હરસૌલ પૂંછરી બાઢડા સાંણથળી હરસૌલ પૂંછરી બાઢડા સાંણથળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? યુગવંદના વિશ્વગીતા વેવિશાળ તુલસી ક્યારો યુગવંદના વિશ્વગીતા વેવિશાળ તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? કરમ ફૂટેલા હોવા લુઢકી જવું પગ ભારે થવો માર્ગ કરવો કરમ ફૂટેલા હોવા લુઢકી જવું પગ ભારે થવો માર્ગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP