ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? જોસેફ મેકવાન કરસનદાસ માણેક નિરંજન ત્રિવેદી ઉમાશંકર જોશી જોસેફ મેકવાન કરસનદાસ માણેક નિરંજન ત્રિવેદી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. વિષ્ણુ પંડ્યા રાજેન્દ્ર શાહ ભાગ્યેશ જ્હા રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા રાજેન્દ્ર શાહ ભાગ્યેશ જ્હા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? શાંતિ શાહસ ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર કલા ક્ષેત્ર સંગીત ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર કલા ક્ષેત્ર સંગીત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? શ્યામ સાધુ નટવરલાલ પંડયા મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર શ્યામ સાધુ નટવરલાલ પંડયા મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP