ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? નિરંજન ત્રિવેદી ઉમાશંકર જોશી જોસેફ મેકવાન કરસનદાસ માણેક નિરંજન ત્રિવેદી ઉમાશંકર જોશી જોસેફ મેકવાન કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ સુદામાચરિત્ર નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરાનો કયો સાહિત્યપ્રકાર જાણીતો છે ? કાફી ખંડકાવ્ય ચાબખી ગરબી કાફી ખંડકાવ્ય ચાબખી ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી વજુ કોટક કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? અશ્વિની ભટ્ટ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ જોસેફ મેકવાન અશ્વિની ભટ્ટ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP