ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

નિરંજન ત્રિવેદી
જોસેફ મેકવાન
ઉમાશંકર જોશી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - બ. ક. ઠાકોર
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - ઉમાશંકર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા
દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
લાંગ પુસ્તકાલય - રાજકોટ
રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP