ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

જોસેફ મેકવાન
કરસનદાસ માણેક
નિરંજન ત્રિવેદી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો.

વિષ્ણુ પંડ્યા
રાજેન્દ્ર શાહ
ભાગ્યેશ જ્હા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સાહિત્ય ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર
કલા ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

શ્યામ સાધુ
નટવરલાલ પંડયા
મૃગેશ શાહ
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP