ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ? દશકુમારચરિત કથાસરિતસાગર આપેલ તમામ મંજુશ્રી મુલ દશકુમારચરિત કથાસરિતસાગર આપેલ તમામ મંજુશ્રી મુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? માઝમ હાથમતી મેશ્વો ખારી માઝમ હાથમતી મેશ્વો ખારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? કુમારપાળ મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ શોભન દેવ કુમારપાળ મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ શોભન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ખંભાત ભરૂચ કચ્છ ભાવનગર ખંભાત ભરૂચ કચ્છ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ? માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ બાબુભાઇ જે.પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ બાબુભાઇ જે.પટેલ અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? દલપતરામ મહિપતરામ કરશનદાસ મૂળજી નર્મદ દલપતરામ મહિપતરામ કરશનદાસ મૂળજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP