ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ?

આપેલ તમામ
દશકુમારચરિત
કથાસરિતસાગર
મંજુશ્રી મુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

સ્કંદગુપ્ત
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

ઉતરાણ-અંકલેશ્વર
ડભોઈ-મિયાંગામ
અમદાવાદ-મુંબઈ
થાણા-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP