ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1973 1984 1988 1978 1973 1984 1988 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ભીમદેવ પ્રથમ કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ ભીમદેવ પ્રથમ કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ? સુલ્તાન ન્યાયાધીશ સૂફી સંત ગુલામ ગુજરાતના સુલ્તાન સુલ્તાન ન્યાયાધીશ સૂફી સંત ગુલામ ગુજરાતના સુલ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જૂનાગઢનો વઝીર જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો ખજાનચી જુનાગઢનો નવાબ જૂનાગઢનો વઝીર જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો ખજાનચી જુનાગઢનો નવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા ? ગૌતમ ઋષિ ચ્યવન ઋષિ જમદગ્નિઋષિ વશિષ્ઠ ઋષિ ગૌતમ ઋષિ ચ્યવન ઋષિ જમદગ્નિઋષિ વશિષ્ઠ ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP