ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1984 1978 1988 1973 1984 1978 1988 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? ભરૂચ વલસાડ સુરત નવસારી ભરૂચ વલસાડ સુરત નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ? મુહમ્મદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? જુનાગઢ ભાવનગર બરોડા જામનગર જુનાગઢ ભાવનગર બરોડા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મહાવીર મલ્લિનાથ ધર્મનાથ પાર્શ્વનાથ મહાવીર મલ્લિનાથ ધર્મનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP