ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? સારસીનો સ્નેહ મધરાતી રાત મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ સારસીનો સ્નેહ મધરાતી રાત મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? પાટણની પ્રભુતા ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? દુલાભાયા કાગ ભોજા ભગત સ્વામી આનંદ મકરંદ દવે દુલાભાયા કાગ ભોજા ભગત સ્વામી આનંદ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક ભજનવાણી સામાયિક લોકકથા નાટક ભજનવાણી સામાયિક લોકકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? ગાંધીજી કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ રણજીતસિંહ ગાયકવાડ ગાંધીજી કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ રણજીતસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP