ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
જગદીશ ભગવતી
જોન મીરાન્ડ કેઈન્સ
એ.સી. પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
દેશમાં સેન્ટ્રલ બેન્ક તરીકે કોણ કામગીરી કરે છે ?

પંજાબ નેશનલ બેંક
નાબાર્ડ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP