ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?

ભારત સરકારનું નાણા મંત્રાલય
અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

માર્જિન પદ્ધતિ
કરવેરા
નૈતિક શાસન
બેંક રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP