ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

પાર્લામેન્ટ એકટ
આયોજન પંચ
ફીસકલ પોલીસી એકટ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

ડૉ. મનમોહન સિંહ
શ્રી સી.ડી. દેશમુખ
ડૉ. આઈ.જી.પટેલ
શ્રી આનંદ સીન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

સંથાનમ સમિતિ
શર્મા સમિતિ
મહેતા સમિતિ
રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP