ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે.

SLR
રેપોરેટ
CRR કેશ રિઝર્વ રેશિયો
રિવર્સ રેપોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી નવેમ્બર, 2016
31મી ડિસેમ્બર, 2016
8મી ઓક્ટોબર, 2016
8મી ડિસેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP