ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? રિકરીંગ ખાતું કરન્ટ ખાતું સેવિંગ્સ ખાતું બાંધી મુદત ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું સેવિંગ્સ ખાતું બાંધી મુદત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ? ઉપભોક્તા વસ્તુઓ ઉત્પાદક માલ ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને મૂળભૂત વસ્તુઓ ઉપભોક્તા વસ્તુઓ ઉત્પાદક માલ ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને મૂળભૂત વસ્તુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1860 1863 1862 1861 1860 1863 1862 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1860 1863 1862 1861 1860 1863 1862 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Development as Freedom' ના લેખક કોણ છે ? અમર્ત્ય સેન રઘુરામ રાજન ડૉ. મનમોહન સિંહ સી. રંગરાજન અમર્ત્ય સેન રઘુરામ રાજન ડૉ. મનમોહન સિંહ સી. રંગરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP