ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

બાંધી મુદત ખાતું
કરન્ટ ખાતું
સેવિંગ્સ ખાતું
રિકરીંગ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

ભારે ઉદ્યોગો
સિંચાઈ
વીજળી અને વાહનવ્યવહાર
ગરીબી નાબૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

રેપો રેટમાં ઘટાડો
વ્યાજદરમાં વધારો
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન
ગરીબીમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP