ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ?

ભારત સરકારનું શ્રમ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

ભાવ ઘટે
આપેલ કોઈપણ બાબત બંને
ભાવ વધે
ભાવ યથાવત્ રહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ?

5.2% નો ઘટાડો
4.2% નો વધારો
5.2% નો વધારો
4.2% નો ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP