ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે.

મહાલનોબિસ
એડમ સ્મિથ
કેઈન્સ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

ડૉ. આઈ.જી.પટેલ
ડૉ. મનમોહન સિંહ
શ્રી આનંદ સીન્હા
શ્રી સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP