ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

રિકરિંગ ખાતુ
કરન્ટ ખાતુ
બાંધી મુદત ખાતુ
સેવીંગ્સ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ?

પાંચમી પંચવર્ષીય યોજના
નવમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP