ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
એ.સી. પીગુ
જોન મીરાન્ડ કેઈન્સ
જગદીશ ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ?

વિદેશી હૂંડિયામણ
પાસપોર્ટ સંબંધી
વિદેશી માલ
એક્સાઇઝની ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP