ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઓછામાં ઓછું કયુ શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યકિત બેરોજગાર હોય, તા તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ?

પ્રાથમિક
K.G.I.
ગ્રેજ્યુએટ
માધ્યમિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી.

મકાન લોનનું મુદ્દલ
સેવિંગ ખાતાનું વ્યાજ
જીવન વીમા પ્રીમિયમ
PPF નું રોકાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ?

વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે
FRBM એકટની સમીક્ષા માટે
ડિજિટલ ચૂકવણીઓ માટે
ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના વિધાનો વાંચોઃ
1) ગ્રામ વિસ્તારોમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આવક સર્જનમાં મોટો ફાળો આપે છે.
2) ભારત આવકની દ્રષ્ટિએ ખેતી પ્રધાન નથી.
3) રોજગારી ની દ્રષ્ટિએ ભારત ખેતી પ્રધાન છે.
4) ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું છે.
ઉપર માંથી શું સાચું છે ?

1, 2, 3, 4
1, 2
2, 3
1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એ.કે.સેન
શ્રી એમ.એસ.આહલુવાલીયા
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP