ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ?

અસરકારક માંગનો અભાવ
આપેલ તમામ
પુરવઠાનો અતિરેક
માંગનો અભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1900
2300,2000
2000,1800
2400, 2100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે ?

આપેલ પૈકી કોઇ નહી
આપેલ બંને
FDI
FII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP