ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી ડિસેમ્બર, 2016
31મી ડિસેમ્બર, 2016
8મી ઓક્ટોબર, 2016
8મી નવેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
નાણા મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

લાલબહાદુર શાસ્ત્રી
ડૉ.જોન મથાઈ
જવાહરલાલ નેહરુ
આર.કે. ષણમુગમ શેટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP