ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 8% 12% 6% 10% 8% 12% 6% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. મહાલનોબિસ એડમ સ્મિથ કેઈન્સ અમર્ત્ય સેન મહાલનોબિસ એડમ સ્મિથ કેઈન્સ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) EPZ એટલે શું ? એક્સપોર્ટ પેમેન્ટ ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? અટલબિહારી વાજપેય ચૌધરી ચરણસિંહ મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી અટલબિહારી વાજપેય ચૌધરી ચરણસિંહ મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીટકોઈનની હિમાયત કોણે કરી હતી ? મોહમ્મદ યુનુસ ટી. વિલિયમ્સ બિલ ગેટ્સ સાતોષી નાકામોટો મોહમ્મદ યુનુસ ટી. વિલિયમ્સ બિલ ગેટ્સ સાતોષી નાકામોટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર ચાણકય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણકય સરદાર પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP