ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોચી ભરતને આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરત કયા વિસ્તારની વિશેષતા છે ? કચ્છ મોરબી ભાવનગર રાજકોટ કચ્છ મોરબી ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? મીનળદેવી ભીમદેવ પહેલો અજય પાળ સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી ભીમદેવ પહેલો અજય પાળ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? દ્રાંગકિ આયુક્ત ઉપરિક મહત્તર દ્રાંગકિ આયુક્ત ઉપરિક મહત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ બ્રહ્મકુમાર દત્ત સરદાર પટેલ મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ બ્રહ્મકુમાર દત્ત સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 19મી 17મી 16મી સદી 18મી 19મી 17મી 16મી સદી 18મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? અમદાવાદ વડનગર સિદ્ધપુર પાવાગઢ અમદાવાદ વડનગર સિદ્ધપુર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP