ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોચી ભરતને આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરત કયા વિસ્તારની વિશેષતા છે ? મોરબી કચ્છ ભાવનગર રાજકોટ મોરબી કચ્છ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? સાબરમતી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન વી.વી.ગીરી ઝાકીર હુસૈન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન વી.વી.ગીરી ઝાકીર હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ભીમદેવ પ્રથમ કર્ણદેવ સોલંકી ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ કર્ણદેવ સોલંકી ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? નવ ચાર બાર આઠ નવ ચાર બાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. કનૈયાલાલ મુનશી મોહોબતખાન શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી મોહોબતખાન શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP