ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? વલસાડ પાલનપુર હિંમતનગર સુરત વલસાડ પાલનપુર હિંમતનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ? કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? અજળપાળ ત્રિભુવનપાળ ભીમદેવ બીજો વિસલદેવ અજળપાળ ત્રિભુવનપાળ ભીમદેવ બીજો વિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અહમદશાહ મહંમદ ઘોરી અકબર અલાઉદ્દીન ખીલજી અહમદશાહ મહંમદ ઘોરી અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP