ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ?

ડૉ. જીવરાજ નારાયણ મહેતા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ
બળવંતરાય ગોપાલજી મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

પાટણનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
વડનગરનો કિલ્લો
ભરૂચનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP