ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? ઇન્દુલાલ યાજ્ઞિક પુષ્પાબેન મહેતા બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક પુષ્પાબેન મહેતા બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? બાવાપ્યારા ઉપરકોટ ખાપરા કોડિયા લાખાજોડી બાવાપ્યારા ઉપરકોટ ખાપરા કોડિયા લાખાજોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP