ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? મહેમૂદ બેગડા કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ -1 દાઉદ ખાન મહેમૂદ બેગડા કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ -1 દાઉદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદ્દીન એહમદશાહ મુઝફ્ફરશાહ પહેલો નસીરુદ્દીન ગિયાસુદ્દીન મહંમદશાહ કુતુબુદ્દીન એહમદશાહ મુઝફ્ફરશાહ પહેલો નસીરુદ્દીન ગિયાસુદ્દીન મહંમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? માણેકબુરજ દિલ્હી દરવાજા સરખેજ લાલ દરવાજા માણેકબુરજ દિલ્હી દરવાજા સરખેજ લાલ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? મલ્લીનાથ, પાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? સૈયદ આલમની મસ્જિદ બાઈ હરિરની વાવ ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ બાઈ હરિરની વાવ ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP