ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? ડૉ. જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ડૉ. જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? દિલ્હી દરવાજા લાલ દરવાજા સરખેજ માણેકબુરજ દિલ્હી દરવાજા લાલ દરવાજા સરખેજ માણેકબુરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? શેત્રુંજય તારંગા પાલિતાણા ગિરનાર શેત્રુંજય તારંગા પાલિતાણા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉનાવા ખાતે આવેલી મીરાંદાતારની દરગાહ કઈ નદીના કાંઠે છે ? બનાસ હરણાવ પુષ્પાવતી રૂપેણ બનાસ હરણાવ પુષ્પાવતી રૂપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 12 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 12 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP