ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ?

ઘનશ્યામભાઈ ઓઝા
બળવંતરાય ગોપાલજી મહેતા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ
ડૉ. જીવરાજ નારાયણ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ?

કરૂરા (બનાસકાંઠા)
કાંબળી (પાટણ)
રમોસ (અરવલ્લી)
નગરા (ખંભાત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
નરેન્દ્ર ભાઈ મોદી
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

મોરબીના વાઘજી -II
રાજકોટના લાખાધિરાજ
ગોંડલના ભગવતસિંહજી
નવાનગરના રણજિતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?

વોટ્સન મ્યુઝિયમ
એમ.એસ. યુનિવર્સિટી
લેડી વિલ્સન મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP