ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

મન મોર બની થનગાટ કરે...
સૂપડું સવા લાખનું...
આપેલ તમામ
આસો માસો શરદ પૂનમની રાત જો...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?

હાજી મહમ્મદ અલ્લારખિયાએ
રવિશંકર રાવળ
નામદાર આગાખાન
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP