ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચક અને અનુવાદક નગીનદાસ પારેખનું જન્મ સ્થળ જણાવો. વડોદરા તાપી નવસારી વલસાડ વડોદરા તાપી નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? નગીનદાસ પારેખ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ નગીનદાસ પારેખ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? બાલાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP