ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચક અને અનુવાદક નગીનદાસ પારેખનું જન્મ સ્થળ જણાવો. નવસારી વડોદરા વલસાડ તાપી નવસારી વડોદરા વલસાડ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? મહાત્મા ગાંધી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાંતા સવૈયા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાંતા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? આશ્લેષ અશ્રુધર ઝંઝાવત અંતરંગ આશ્લેષ અશ્રુધર ઝંઝાવત અંતરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP