ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'મુંબઈ સમાચાર' ના સ્થાપક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

રાવજી પટેલ
ધીરુબેન પટેલ
લાભશંકર ઠાકર
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP