ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાત્મા ગાંધી
નારાયણ દેસાઈ
મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો.

શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
મંદાક્રાંતા
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP