ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
ધ્રુવભટ્ટ
નાન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

બૈજુ
મર્દાના
આપેલ પૈકી કોઇ નહી
સારંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

અસહકાર આંદોલન
ભારતનો પ્રારંભિક ઈતિહાસ
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
'હિંદ છોડો' લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વાડીલાલ ડગલી
પુરુષોત્તમ દેશપાંડે
મુકુલ ક્લાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP