ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. બૈજુ મર્દાના આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ બૈજુ મર્દાના આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? ગુણવંત શાહ સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ કાકા કાલેલકર ગુણવંત શાહ સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી પુરુષોત્તમ દેશપાંડે મુકુલ ક્લાર્થી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી પુરુષોત્તમ દેશપાંડે મુકુલ ક્લાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? મરીઝ શેખાદમ આબુવાલા ઈકબાલ અમૃત ઘાયલ મરીઝ શેખાદમ આબુવાલા ઈકબાલ અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP