ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ.
રોશની આવી પણ એ ન આવી.
તમે આવો તો વાત કંઈ જામે.
એ અને રોશની આવ્યા પણ ખરા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

ઉભયાન્વયી
એક પણ નહીં
નામયોગી
કેવળપ્રયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP