ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નર્મદે સર્વ દે... હર હર નર્મદે અમને સુખ દે નર્મદે હર સદા અમને ગર્વ દે હર હર નર્મદે અમને સુખ દે નર્મદે હર સદા અમને ગર્વ દે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 2 અને 3 1 અને 2 1 અને 3 1, 2 અને 3 2 અને 3 1 અને 2 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1868 1877 1873 1879 1868 1877 1873 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દરેક કારીગરનું સમાન વેતન કયા મુઘલ બાદશાહે કર્યું હતું ? અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP