ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક નર્મદ હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? હરિહર ભટ્ટ બ.ક. ઠાકોર સ્વામી આનંદ નર્મદ હરિહર ભટ્ટ બ.ક. ઠાકોર સ્વામી આનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ? રૂપક શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક આંતરપ્રાસ ઉપમા અનન્વય વ્યતિરેક આંતરપ્રાસ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP