ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

રામનારાયણ પાઠક
નર્મદ
રણજીતરામ મહેતા
હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
અખો
જ્યોતીન્દ્ર દવે
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

આખો - પંચીકરણ
કવિ નર્મદ - કવિચરિત્ર
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
પ્રેમાનંદ - ઓખાહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

આફ્રિકાનો પ્રવાસ
ભારત દર્શન
ઇંગ્લેન્ડની મુસાફરી
હિન્દીની મુસાફરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP