ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? નર્મદ રામનારાયણ પાઠક રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય નર્મદ રામનારાયણ પાઠક રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. દાંડિયો બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ સત્ય પ્રકાશ દાંડિયો બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ સત્ય પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP