ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? નર્મદ રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય નર્મદ રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? ક.મા.મુનશી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? કુમારપાળ દેસાઈ પ્રકાશ એન. શાહ સિતાંશુ યશશ્ચંદ્ર વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ પ્રકાશ એન. શાહ સિતાંશુ યશશ્ચંદ્ર વર્ષાબેન અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઊંચી ડેલી ઉજાસના આંસુ મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઊંચી ડેલી ઉજાસના આંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? મિથ્યાભિમાન માનવીની ભવાઈ કુસુમમાળા મળેલા જીવ મિથ્યાભિમાન માનવીની ભવાઈ કુસુમમાળા મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP