ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

રામનારાયણ પાઠક
રણજીતરામ મહેતા
હેમચંદ્રાચાર્ય
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સમરસ બિંદુ
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
મનની વ્યથા
ભવની રૂપરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ?

સત્યાગ્રહની યાત્રા
મારો સંઘર્ષ
મારી જીવનકથા
મારું સાહસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP