ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા અનન્વય વર્ણસગાઈ શ્લેષ ઉપમા અનન્વય વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? ઉશનસ્ શશિન વાસુકિ પુનર્વસુ ઉશનસ્ શશિન વાસુકિ પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. નાનું ઘર પરિત્રાણ આંતરયાત્રા અભિષેક નાનું ઘર પરિત્રાણ આંતરયાત્રા અભિષેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? મહેશ યાજ્ઞિક લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા રાજેશ વ્યાસ મહેશ યાજ્ઞિક લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વી વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP