ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? તારાબહેન મોડક પ્રીતિસેન ગુપ્તા ધીરુબહેન પટેલ શરીફા વીજળીવાળા તારાબહેન મોડક પ્રીતિસેન ગુપ્તા ધીરુબહેન પટેલ શરીફા વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? અખો દયાનંદ પ્રેમાનંદ શામળ અખો દયાનંદ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ? દ્રોણાચાર્યનું સિંહાસન અમે બધાં ભદ્રંભદ્ર રાઈનો પર્વત દ્રોણાચાર્યનું સિંહાસન અમે બધાં ભદ્રંભદ્ર રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? સ્વામી આનંદ દર્શક મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ દર્શક મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? તાદ્રશ્ય કેળવણી પરબ કુમાર તાદ્રશ્ય કેળવણી પરબ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP