ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? ગાંધીજી નર્મદ કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નર્મદ કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. ચિનુ મોદી આદિલ મન્સૂરી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી આદિલ મન્સૂરી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? જયંત પાઠક તારક મહેતા સુકન્યા ઝવેરી મકરંદ દવે જયંત પાઠક તારક મહેતા સુકન્યા ઝવેરી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? અતિજ્ઞાન - આખ્યાન પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય અતિજ્ઞાન - આખ્યાન પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP