ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેડતા મારવાડ માંગરોળ મેવાડ મેડતા મારવાડ માંગરોળ મેવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? ગોવર્ધનરામ દલપતરામ પ્રેમાનંદ નર્મદ ગોવર્ધનરામ દલપતરામ પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો.a. ત્રૈમાસિક સામયિકb. સ્વાધ્યાય સામયિકc. વિદ્યા સામયિકd. પરબ સામયિક i. ફાર્બસ ગુજરાતી સભાii. ગુજરાતી સાહિત્ય પરિષદiii. ગુજરાત યુનિવર્સિટીiv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર a-iv, b-iii, c-i, d-ii a-ii, b-iv, c-i, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-i, d-ii a-ii, b-iv, c-i, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP