ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

કાવ્યવિચાર
ચિંતાગ્રસ્ત
વિચારમાધુરી
ગ્રંથાવલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

નરસિંહ મહેતા
હરીન્દ્ર દવે
ભાલણ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

દયારામ
સ્વામી આનંદ
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP