ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ
ચિનુ મોદી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP