ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? શામળ પ્રેમાનંદ નાકર ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. શબ્દસેતુ શબ્દસૃષ્ટિ કુમાર પરબ શબ્દસેતુ શબ્દસૃષ્ટિ કુમાર પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? શાંતિ શાહસ લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી પ્રહલાદ પારેખ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP