ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? નાકર ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ભાલણ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. કાવ્યવિચાર ચિંતાગ્રસ્ત વિચારમાધુરી ગ્રંથાવલિ કાવ્યવિચાર ચિંતાગ્રસ્ત વિચારમાધુરી ગ્રંથાવલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ભાલણ રમેશ પારેખ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ભાલણ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? આકાશગંગા અવળવાણિયા મંગલમ્ વાચસ્પતિ આકાશગંગા અવળવાણિયા મંગલમ્ વાચસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. દયારામ સ્વામી આનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP