ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? પ્રેમાનંદ ભાલણ નાકર શામળ પ્રેમાનંદ ભાલણ નાકર શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? ધાનક સિદી કોટવાલિયા પઢાર ધાનક સિદી કોટવાલિયા પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ? ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ? ચીનુભાઈ પટવા કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ તારક મહેતા ચીનુભાઈ પટવા કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP