ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? શામળ પ્રેમાનંદ ભાલણ નાકર શામળ પ્રેમાનંદ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ વ્યતિરેક ઉપમા અનન્વય આંતરપ્રાસ વ્યતિરેક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. જનક દવે સી.સી.મહેતા દલપતરામ કે.એમ. મુનશી જનક દવે સી.સી.મહેતા દલપતરામ કે.એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? ગ્રામ્યલક્ષ્મી ભારેલો અગ્નિ જયંત દિવ્યચક્ષુ ગ્રામ્યલક્ષ્મી ભારેલો અગ્નિ જયંત દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? મીરાબાઈ અખો નરસિંહ મહેતા નારદ મીરાબાઈ અખો નરસિંહ મહેતા નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? કરસનદાસ માણેક દલપત પઢિયાર ધીરુ પરીખ દુલેરાય કારાણી કરસનદાસ માણેક દલપત પઢિયાર ધીરુ પરીખ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP