ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ચૈત્ર સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ
ભાદરવા સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

પ્રહલાદ પારેખ
જયોતિન્દ્ર દવે
શિવકુમાર જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

રાવ દુદાજી
ભોજરાજ
વિક્રમસિંહ
રાણા સંગ્રામસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP