ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રાજેન્દ્ર પટેલ
મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મણિલાલ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલખાન કમાલખન મંસૂરી
જલાલખાન અલીખાન બલોચ
જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

અનિકેત ખાંડેકર
અમિત ઠક્કર
નૃસિંહ વિભાકર
ત્રિભુવનદાસ ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP