ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રાજેન્દ્ર પટેલ
લાભશંકર ઠાકર
મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

અમૃત કેશવ નાયકને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
કેખુશરૂ કાબરાજીને
રણછોડભાઈ ઉદયરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
નિરંજન ભગત
રાજેન્દ્ર શુક્લ
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP