ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

પ્રશસ્તિકાવ્ય
સ્મરણ ગ્રંથ
આત્મકથા
વ્યાકરણગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

આઈ. કે. વીજળીવાળા
ઈશ્વર પેટલીકર
ત્રિભુવનદાસ લુહાર
દક્ષેશ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP