ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. કાનની કળા શબ્દની કળા મનની કળા હૃદયની કળા કાનની કળા શબ્દની કળા મનની કળા હૃદયની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? શિરીષ પંચાલ ૨વીન્દ્ર ઠાકોર બળવંત જાની સુમન શાહ શિરીષ પંચાલ ૨વીન્દ્ર ઠાકોર બળવંત જાની સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? આદિત્યરાય વ્યાસ ઉસ્તાદ ફૈયાઝખાં પંડિત ઓમકારનાથ અસાઈત આદિત્યરાય વ્યાસ ઉસ્તાદ ફૈયાઝખાં પંડિત ઓમકારનાથ અસાઈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? નરસિંહ મહેતા ભાલણ હરીન્દ્ર દવે રમેશ પારેખ નરસિંહ મહેતા ભાલણ હરીન્દ્ર દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP