ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રાજેન્દ્ર પટેલ
મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

રેમન મેગ્સેસે
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
ભારતરત્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

શિરીષ પંચાલ
૨વીન્દ્ર ઠાકોર
બળવંત જાની
સુમન શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

આદિત્યરાય વ્યાસ
ઉસ્તાદ ફૈયાઝખાં
પંડિત ઓમકારનાથ
અસાઈત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

નરસિંહ મહેતા
ભાલણ
હરીન્દ્ર દવે
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP