ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-4 ભાગ-2 ભાગ-1 ભાગ-3 ભાગ-4 ભાગ-2 ભાગ-1 ભાગ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ? રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગિયાર દરિયા' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ? માધવ રામાનુજ રાજેન્દ્ર શુક્લ મનહર મોદી મનોજ ખંડેરિયા માધવ રામાનુજ રાજેન્દ્ર શુક્લ મનહર મોદી મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? કલાપી દલપતરામ રાજેન્દ્ર શાહ નર્મદ કલાપી દલપતરામ રાજેન્દ્ર શાહ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? પ્રેમાનંદ શામળ ભોજો દયારામ પ્રેમાનંદ શામળ ભોજો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP