ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP