ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર
ચાણકય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એમ.એસ. સ્વામીનાથન
શ્રી એમ.એસ.આહલુવાલીયા
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એ.કે.સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP